Wednesday, November 23, 2011

Why can't I refuse a skull cap and still be secular ?











It
is interesting to see headlines that Narendra Modi has made during his
Sadbhavna mission. Whatever be his motives for the Sadbhavna mission,
many of the headlines have been about his refusing to accept a kaffiyeh
offered by a Muslim. In September, he had also turned down a skull cap
offered by a Muslim cleric.


Part of the media which cannot see anything good in Modi,
immediately went to town about how he had refused to accept the
gestures from Muslims even though this was a Sadbhavna mission — and
hinted that this was an insult to Muslims in general.


I am yet to come across any article that takes a stand that
there is nothing wrong in what Modi did. In the diet of secularism that
we have been fed for decades, you are secular if you wear or display
the religious symbols of other religions on certain religious occasions.



I am a non-devout Hindu who hardly ever visits the temple and along
with temples, I have also visited dargahs, gurudwaras and churches.
When I visited the dargah in Ajmer Sharif, I covered my head as I did
when I visited the Golden Temple in Amritsar. But that does not mean
that I will wear a skull cap or a turban during Id or Guru Nanak
Jayanti to prove my secularism. I have had some excellent biryani
during Id, at some of my Muslim friends' houses without being asked to
or feeling the need to wear a skull cap. I can be secular and not hate
any religion without an overt display of symbolism for or against any
religion.







Those who question Modi's refusal to wear a skull cap are probably enamored by our so called secular leaders wearing them.


Those who question Modi's refusal to wear a skull cap are probably
enamored by the images of our so called secular leaders wearing skull
caps during Id and enjoying iftaar parties. Have these same
people offered a shawl to their Muslim friends with Om Nama Shivay or
Jai Shri Ram or Ma Durga ki jai written on it?



Will any Muslim leader — political or religious — wear it with pride in a public function? The answer in all likelihood is "No". And there is nothing wrong with it.


A
Muslim doesn't believe in idol worship and he believes in one god and
therefore, he will not indulge in such symbolism to prove his
credentials that he does not hate other religions. What will be the
reaction of the secular media if a Hindu leader offers these to a
Muslim leader in a public function? I do not need to even answer that.


Similarly Modi, possibly a devout Hindu in deed and
thoughts, does not believe in the symbolism which has become a part and
parcel of our political discourse. As he says, if he gets water and
power into a village or city, people irrespective of religion and caste
can enjoy the fruits of the same.



That is exactly what is happening in Gujarat today, although
decades of misrule will not be undone in ten years. I remember during
my visit to Ahmedabad a few months back and my small talk with a Muslim
businessman who said, "When the state grows economically, we all do
well and our business also does well."


That is the bottom-line. And to give that to the citizens of this
country there is no need to wear skull caps or kaffiyeh or attend
Dussehra at Ramlila maidan (by all means do all these if you want to
enjoy yourselves but not to gain votes and to greet "Muslim and Hindu
brothers and sisters"), if you are of another religion in much the same
way as a non-Hindu does not need to wear a shawl with Jai Shri Ram
inscribed on it or carry a trishul during Ramlila!


And on 20th November in Porbandar, Modi did accept a saffron shawl
with tridents, damru and Om Namah Shivayah printed on it from a group
of Muslims and also an idol of Ganesha. I will be happy to see Modi
offering a skull cap or a kaffiyeh to a Muslim leader rather than offer
him a trident or a shawl inscribed with Jai Shri Ram on it.


It is time to give up symbolic gestures, but to do the
right thing for the people. Narendra Modi is showing the way.
Hopefully, the media will highlight those rather than try to rake up
controversies where none exist.

Monday, October 10, 2011

ભૂખ્યા રહેજો, ગમાર રહેજો

jobs[સ્ટીવ જોબ્સ વિશે : 12મી જૂન 2005ના રોજ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારંભનાં અતિથિવિશેષ સ્ટીવ જોબ્સે પોતાના દીક્ષાંત પ્રવચનથી યુનિવર્સિટીના સ્ટેડિયમમાં ઉપસ્થિત ત્રેવીસ હજારની મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, તેમનાં વાલીઓ અને શિક્ષકગણ. સ્ટીવ જોબ્સ આવ્યા સાદું શર્ટ અને જીન્સ પહેરીને, પગમાં સામાન્ય સેન્ડલ્સ. સમારંભ વખતે પ્રસંગને અનુરૂપ બનવા ચઢાવવો પડ્યો અતિથિવિશેષનો ખાસ ગાઉન (Robe) હાજર રહેલા સૌને યાદ રહી ગયું તેમનું હૃદયસ્પર્શી વક્તવ્ય. આ સમારંભનો વિસ્તૃત અહેવાલ અને સ્ટીવ જોબ્સનું સંપૂર્ણ ભાષણ સ્ટાનફોર્ડ યુનિવર્સિટીની સાઈટ પર http://news-service.stanford.edu/news/2005/june15/grad-061505.html ઉપલબ્ધ છે.

આજ સુધીમાં જગતભરમાં સૌથી વધુ સંખ્યામાં ખપી હોય તેવી ચીજ છે ipod. 20 કરોડથી પણ વધુ ipod વેચાયાં છે અને તેની ઘેલછા ઉત્તરોત્તર વધતી જાય છે. જોઈએ ત્યારે અને જોઈએ ત્યાં મનપસંદ સંગીત સાંભળવા સાથે લઈને જઈ શકાય તેવું ટચૂકડું ઈલેક્ટ્રોનિક સાધન એટલે ipod. હજારો મનગમતાં ગીતોનો સંગ્રહ ખીસ્સામાં રાખેલા આ ipod ની મદદથી માણી શકાય. આ ipod ના સર્જક છે સ્ટીવ જોબ્સ. તેઓ એપલ અને મેકિન્ટોશ કોમ્પ્યુટરના પણ સર્જક છે. કૉમ્પ્યુટરની કમાલને લોકભોગ્ય બનાવી જનસાધારણ સુધી પહોંચાડવામાં તેમનો મોટો ફાળો છે. કોમ્પ્યુટરની જટિલ ટેકનોલોજીને સામાન્ય નાગરિકના મિત્ર તરીકે પ્રસ્તુત કરવાનું શ્રેય પણ તેમને જાય છે.

આજથી દશ-બાર વર્ષ પહેલાં તેમણે એપલ કોમ્પ્યુટરની જાહેરખબરમાં વિશ્વની મહાન વ્યક્તિઓનાં ચિત્ર આપી માત્ર બે શબ્દોનો અદ્દભુત સંદેશ રજૂ કર્યો હતો – Think Different – જુદું વિચારો. પ્રસ્તુત છે તેમનું પ્રવચન.]
.

સમગ્ર વિશ્વમાં ટોચનાં વિશ્વવિદ્યાલયોમાંના એકમાંથી આજે તમે જ્યારે પદવી મેળવવાના છો ત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું તેને હું મારું સન્માન ગણું છું. હું તો મારી જિંદગીમાં કોઈ શૈક્ષણિક પદવી મેળવી નથી શક્યો. ખરું કહું તો કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પદવીની જો હું નજીકમાં નજીક પહોંચી શક્યો હોઉં તો તે છે આજનો પ્રસંગ. આજે હું તમને મારા જીવનને લગતી ત્રણ વાતો કહેવા ઈચ્છું છું. બસ તેટલું જ, વધુ નહીં – માત્ર ત્રણ વાતો.

પહેલી વાત છે ટપકાં જોડવાની.

રીડ કૉલેજમાં મેં છ એક મહિના અભ્યાસ કરી ભણતર છોડી દીધું. જોકે ત્યાર બાદ પણ લગભગ દોઢેક વર્ષ હું કૉલેજમાં આંટા-ફેરા કરતો રહ્યો અને પછી કૉલેજને સાવ તિલાંજલિ આપી દીધી. મેં અભ્યાસ અધૂરો કેમ છોડ્યો ?
આની શરૂઆત તો મારા જન્મ પહેલાં જ થઈ હતી. મારી જન્મદાત્રી મા કૉલેજની એક અપરિણીત વિદ્યાર્થીની હતી. તેણે મને દત્તક આપવાનો નિર્ણય કર્યો ત્યારે તેનો ખાસ આગ્રહ હતો કે મને દત્તક લેનાર પોતે સ્નાતક હોવા જ જોઈએ. મારા જન્મ વખતે જ એક વકીલ અને તેની પત્ની મને દત્તક લે તેવું નક્કી કરાયું. હવે થયું એવું કે મારા જન્મ સાથે મને દત્તક લેવાનાં હતાં તે દંપતીએ નિર્ણય બદલ્યો અને કહ્યું કે તેમને તો દીકરી જોઈએ છે. એટલે જેમણે બાળક દત્તક લેવાની યાદીમાં નામ નોંધાવી રાખ્યાં હતાં તેવા દંપતી – મારાં પાલક માતાપિતાનો સંપર્ક કરાયો; અને તે પણ મધરાતે. પૂછ્યું : ‘અમારી પાસે એક તાજો જન્મેલો પુત્ર દત્તક આપવા માટે અણધાર્યો મળ્યો છે, તમારે જોઈએ છે ?’ તેમણે તો રાજીના રેડ થઈને હા પાડી. મારી જન્મદાત્રી માતાને પછી ખબર પડી કે મારી પાલક માતાએ કૉલેજનું શિક્ષણ પૂરું નહોતું કર્યું અને મારા પાલક પિતાએ તો શાળાનું શિક્ષણ પણ અધૂરું મૂક્યું હતું. એટલે મારી જન્મદાત્રી માતાએ તો દત્તક પ્રક્રિયાના દસ્તાવેજો પર સહી કરવાની સાફ ના પાડી. જ્યારે થોડા મહિનાઓ પછી મને દત્તક લેવા ઈચ્છતા દંપતીએ તેને ખાતરી આપી કે તેઓ મને વધુ અભ્યાસાર્થે કૉલેજમાં જરૂર મોકલશે ત્યારે મારી જન્મદાત્રી માએ દસ્તાવેજો સહી કર્યા.

અને 17 વર્ષ પછી મેં કૉલેજમાં પ્રવેશ પણ મેળવ્યો. મારી અણસમજને કારણે મેં તમારી સ્ટાનફોર્ડ કૉલેજ જેટલી જ મોંઘી કૉલેજ પસંદ કરી; અને જિંદગીભર પરસેવો પાડીને મારાં મા-બાપે જે થોડીઘણી બચત કરી હતી તે બધી મારી કૉલેજના અભ્યાસમાં ખર્ચાઈ ગઈ. શરૂઆતના છ મહિનામાં જ મને આ અભ્યાસ નિરર્થક જણાવા લાગ્યો. મને ન તો મારે મારી જિંદગીમાં શું કરવું છે તેનો ખ્યાલ હતો કે ન તો કૉલેજનો અભ્યાસ મને આ નક્કી કરવામાં મદદરૂપ થાય તેમ હતો. અને હું મારાં મા-બાપે મહામહેનતે રળેલી મૂડી મારા અભ્યાસ પાછળ ખર્ચી રહ્યો હતો. એટલે મેં કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી દેવાનો નિર્ણય લીધો એ આશા સાથે કે સૌ સારાંવાનાં થઈ રહેશે. તે વખતનો સમય ઘણો બિહામણો લાગતો હતો પણ આજે જ્યારે ભૂતકાળમાં નજર નાખું છું ત્યારે લાગે છે કે મારી જિંદગીમાં લેવાયેલો એ સારામાં સારો નિર્ણય હતો. જેવું મેં અભ્યાસ છોડી દેવાનું નક્કી કર્યું કે મને અણગમતા વિષયોના વર્ગમાં હાજરી આપવામાંથી મુક્તિ મળી અને મને જે વિષયોમાં રસ પડતો તે વર્ગોમાં હું જઈ શકતો.

આ અનુભવ જરાય રોમાંચક નહોતો. મારી પાસે તો વિદ્યાર્થીગૃહમાં એક કમરો પણ નહોતો; મારા મિત્રોની રૂમમાં જમીન પર સૂઈ રહેતો. કોકા-કોલાની ખાલી બાટલીઓ હું પાછી આપતો – જે પાંચેક સેંટ મળ્યા – તેમાંથી કાંઈ ખાઈ તો શકાશે તેવી આશાથી. અને દર રવિવારે સાતેક માઈલ જેટલું ચાલીને હરે રામ મંદિરમાં જતો – પેટ ભરીને ભોજન મળે તે ઈરાદાથી. આ બધામાંથી મને આનંદ મળતો. મારી જિજ્ઞાસાવૃત્તિને કારણે હું જ્યાં જ્યાં ભટક્યો તે અનુભવો મારી ભવિષ્યની જિંદગીમાં મારા માટે વરદાનરૂપ નીવડ્યા. એક દાખલો આપું.

રીડ કૉલેજમાં ત્યારે બીજે ક્યાંય ન ઉપલબ્ધ હોય તેવો અપ્રતિમ અભ્યાસક્રમ હતો સુલેખન (Calligraphy)નો. આખી કૉલેજમાં દરેક પોસ્ટર કે નામની તક્તી સુંદર મરોડદાર અક્ષરોથી લખાયેલી હતી. મેં તો ભણવાનું છોડી દીધું હતું એટલે મારે માથે નિયમિત વર્ગો ભરવાની કોઈ જવાબદારી નહોતી રહી. મેં સુલેખનના વર્ગો ભરવાનું ઠેરવ્યું. અક્ષરો, તેમની જુદી-જુદી ભાતો, આંખને રીઝવે તેવા મરોડ, બે અક્ષરો વચ્ચે છોડવી પડતી સંતુલિત ખાલી જગ્યા, જુદા-જુદા અક્ષરો વચ્ચે કેટલું અંતર રાખીએ તો સુંદર ગોઠવણ લાગે વગેરેમાં મને આનંદ મળવા માંડ્યો. આમાં સૌંદર્ય, કલાત્મકતા, નજાકત હતાં જે વિજ્ઞાન સમજાવી શકે તેમ નથી.

જોકે આમાંનું કશુંય મારી રોજબરોજની જિંદગીમાં કોઈ જાતના ખપમાં આવશે તેવી તો કોઈ આશા પણ કરવાનો અર્થ નહોતો. પણ દસ વર્ષ બાદ જ્યારે અમે મેકિન્ટોશ કૉમ્પ્યુટરની રચનામાં લાગ્યા હતા ત્યારે આ બધું ઉપયોગી નીવડ્યું. મેક કોમ્પ્યુટર (Mac) ની ડિઝાઈનમાં મેં આ જ્ઞાનનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. સુંદર અક્ષરોની સગવડવાળું તે પહેલું કોમ્પ્યુટર હતું. જો દસ વર્ષ પહેલાં મેં સુલેખનનો અભ્યાસ ન કર્યો હોત તો મેક કોમ્પ્યુટરમાં ક્યારે પણ જાત-જાતના સુંદર અક્ષરોની સગવડ ન કરાઈ હોત; અને બીજા કોઈ કોમ્પ્યુટરમાં પણ આ ઉપલબ્ધ ન થયું હોત, કારણ કે વિન્ડોઝ (windows) તો મેકની નકલ જ છે. જો મેં અભ્યાસ અડધેથી પડતો ન મૂક્યો હોત તો મેં ક્યારેય સુલેખનના વર્ગો ન ભર્યા હોત અને આજનાં કોમ્પ્યુટરોમાં જે સુંદર અક્ષરોની વ્યવસ્થા અને સગવડ મળે છે તે મળી ન હોત એમ હું માનું છું. અલબત્ત, ભવિષ્ય સામે તાકીને ટપકાં જોડી આ અનુભવમાંથી કોઈ ભાત ઊભી કરવાનું ત્યારે શક્ય નહોતું પણ દસ વર્ષ પછી ભૂતકાળમાં ડોકિયું કરતાં આ બધું દીવા જેવું સ્પષ્ટ લાગેલું. ભવિષ્ય સામે જોઈ ટપકાં જોડવાનું શક્ય નથી; માત્ર ભૂતકાળનો અનુભવ જ જુદાં જુદાં ટપકાંઓમાંથી એક સ્પષ્ટ ભાત ઊપજાવી શકે. એટલે અત્યારે જુદાં જુદાં ટપકાંઓ જેવી લાગતી વિગતો ભવિષ્યમાં જરૂર કોઈ સુરેખ ભાત પેદા કરશે તેવી શ્રદ્ધાથી આગળ વધો. શ્રદ્ધા તો જોઈશે જ – તમારી બાહોશીમાં, કર્તૃત્વમાં, કર્મોમાં, જિંદગીમાં. આ અભિગમે મને ક્યારેય નિષ્ફળતા નથી આપી અને મારા જીવનમાં જે કરી શક્યો છું તે આને પરિણામે જ.

મારી બીજી વાત છે પ્રેમ અને નુકશાનને લગતી.

હું નસીબદાર છું – જિંદગીનાં શરૂઆતનાં વર્ષોથી જ મને શું કરવામાં રસ છે તેની મને જાણ હતી. વોઝ (સ્ટીવ વોઝનૈક) અને મેં સહિયારા પ્રયત્નોથી મારા ઘરનાં ભંડકિયામાં એપલ કોમ્પ્યુટર બનાવ્યું. ત્યારે મારી ઉંમર હતી 20 વર્ષની. અમે પૂરી તાકાત લગાવી જહેમત કરી અને દસ વર્ષના ટૂંકા ગાળામાં જ બે વ્યક્તિઓએ ભંડકિયાથી શરૂ કરેલો આ પ્રયત્ન પલટાયો બે અબજ ડોલર અને 4000 કર્મચારીઓવાળી કંપનીમાં. અમે અમારું સર્વોત્તમ સર્જન – મેકિનટોશ કોમ્પ્યુટર (Macintosh) બનાવ્યું હતું અને ત્યારે મારી વય હતી 30 વર્ષની. આવે વખતે મને કંપનીમાંથી પાણીચું પરખાવાયું. તમને થશે મેં જ સ્થાપેલી કંપનીમાંથી મને જ પાણીચું – એ કેમ બને ? વાત એમ હતી કે જેમ જેમ એપલ કંપનીની પ્રગતિ થવા માંડી તેમ મને લાગ્યું કે ધંધો ચલાવવા એક કુશળ વ્યક્તિને પણ હું મારી સાથે સામેલ કરું. પહેલું વર્ષ તો બધું સમુંસૂતરું ચાલ્યું પણ પછી કંપનીના ભવિષ્ય માટેની અમારી કલ્પનાઓમાં અંતર પડવા માંડ્યું અને તેમાંથી સર્જાયા તીવ્ર મતભેદો. જ્યારે વાત વણસી ત્યારે કંપનીના બીજા ડાયરેક્ટરોએ પેલી વ્યક્તિને સાથ આપવાનું પસંદ કર્યું અને એટલે 30 વર્ષની ઉંમરે હું મારી જ સ્થાપેલી કંપનીમાંથી બહાર ફેંકાઈ ગયો. તે પણ કેવી રીતે ? દુનિયાઆખીએ આ તમાશો માણ્યો તેવી જાહેર રીતે. મારા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ જ જાણે ભૂંસાઈ ગયું. હું તદ્દન હચમચી ઊઠ્યો.

થોડા મહિનાઓ સુધી તો શું કરવું તેની કોઈ ગતાગમ જ ન પડી. સાહસિકોની એક નવી પેઢીને મેં છેહ આપ્યો છે અને જેમણે મારા પર શ્રદ્ધા રાખી હતી તેમને મેં દુભાવ્યા છે તેવી લાગણી મને સતાવતી રહી. હું ડેવિડ પેકાર્ડ અને બોબ નોયસને મળ્યો અને મારા છબરડા માટે તેમની માફી માગી. મારી નિષ્ફળતા અને નાલેશીનો જાણે જાહેર ઢંઢેરો પીટ્યો હતો; મારું કાર્યક્ષેત્ર છોડી પલાયન થવાના પણ વિચારો આવ્યા. આવા વખતે મને અંદરથી જ એક સ્ફુરણા થવા લાગી. મેં આજ સુધી જે કાંઈ પણ કર્યું છે તેમાં મને આનંદ જ આવ્યો છે અને મારી નિષ્ફળતાએ આ હકીકત પર કોઈ જ અસર નહોતી કરી. ભલે હું તરછોડાયો હોઉં, ત્યજાયો હોઉં પણ મારા કાર્ય પ્રત્યેનો મારો પ્રેમ તો સાબૂત જ હતો. મેં નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. ત્યારે તો મને કલ્પના પણ નહોતી આવી પણ પછી મને લાગ્યું કે એપલમાંથી મારી હકાલપટ્ટી થઈ તે મારા માટે સારામાં સારી ઘટના હતી. સફળતાના ભારેખમ બોજાને સ્થાને નવા નિશાળિયા જેવી હળવાશ લાગવા માંડી – કોઈ પ્રકારની પૂર્વકલ્પિત નિશ્ચિતતા વગરની મોજીલી સ્વતંત્રતા. એ મને દોરી ગઈ મારા જીવનના સૌથી સર્જનાત્મક તબક્કા તરફ. ત્યાર પછીનાં પાંચ વર્ષ મેં મારી નવી કંપની નેક્સ્ટ (Next) સ્થાપવામાં કાઢ્યાં. બીજી કંપની પિક્સાર (Pixar) પણ સ્થાયી અને એક અદ્દભુત સ્ત્રીના પ્રેમમાં પડ્યો – જે મારી પત્ની બની. મારી કંપની પિક્સારે વિશ્વની સૌથી પહેલી એવી કોમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ ‘ટૉય સ્ટોરી’ બનાવી. પિક્સારે અત્યારે આખી દુનિયામાં સૌથી વધુ સફળ એવો એનિમેશન સ્ટુડિયો ગણાય છે. વળી અમુક નાટ્યાત્મક ઘટનાઓ એવી બની કે એપલે મારી કંપની નેક્સ્ટ ખરીદી લીધી. આમ હું સ્વગૃહે એટલે કે એપલમાં પાછો ફર્યો. નેક્સ્ટમાં અમે જે તંત્રજ્ઞાન વિકસાવ્યું તે એપલના પુનરુત્થાનનું મૂળ બન્યું. પત્ની લોરેન સાથે મેં અમારો પ્રેમાળ પરિવાર ઊભો કર્યો.

મને તો ખાતરી છે કે જો મારી એપલમાંથી હકાલપટ્ટી ન થઈ હોત તો આમાંનું કાંઈ જ શક્ય બન્યું ન હોત. દવા ઝેર જેવી કડવી લાગતી હતી પણ ત્યારે દરદીને તેની જરૂર હતી. જિંદગી ઘણી વાર આપણા માથા પર અસહ્ય ઘા કરે છે – તેવે વખતે હિંમત ન હારતાં હું ટકી શક્યો તેનું એક માત્ર કારણ એ હતું કે મારા કાર્યમાંથી મને આનંદ મળતો હતો. તમને શું ગમે છે તે શોધી કાઢો. આ જેટલું પ્રિયજન બાબતે સાચું છે તેટલું કાર્યની બાબતમાં પણ સાચું છે. આપણા જીવનનો મોટો અંશ આપણા કાર્યમાં વીતવાનો છે અને એટલે જ સંતોષ પામવાનો એકમાત્ર રસ્તો છે, આપણે જેને ગમતું કાર્ય માનતા હોઈએ તેમાં પ્રવૃત્ત રહેવું. ઉત્તમ કામ એટલે આપણને ગમતા કાર્યમાં જીવ રેડવો. જો તમને હજુ સુધી આવું કોઈ કાર્ય નજરે ન ચડ્યું હોય તો શોધ ચાલુ રાખો. પ્રેમને લગતી દરેક બાબતમાં થાય છે તેમ તમને આવું કાર્ય જડશે ત્યારે જરૂર એક અલગ અનુભૂતિ થશે. આ બાબતે સમાધાન કે બાંધછોડ ક્યારેય ન કરતા. સાચા સ્નેહ સંબંધોની પેઠે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તમારું કાર્ય વધુ ને વધુ દીપી ઊઠશે. ટૂંકમાં આવા કાર્યની નિરંતર શોધમાં રહો, ખોટું સમાધાન કરી ન રહેતા.

મારી ત્રીજી વાત છે મૃત્યુ વિશે.

હું લગભગ 17 વર્ષનો હતો ત્યારે મેં એક સુવાક્ય વાંચેલું : ‘આજનો દિવસ જાણે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે એમ માનીને જિંદગી જીવતાં રહેશો તો એક દિવસ તમે ખરેખર સાચા પુરવાર થશો.’ આની મારા પર અમીટ છાપ છે. છેલ્લાં 33 વર્ષથી રોજ સવારે હું અરીસામાં જોઈ મારી જાતને પૂછું છું – ‘આજનો દિવસ જો તારા આયુષ્યનો છેલ્લો દિવસ હોય તો આજે જે કામ કરવાનું ઠરાવ્યું છે તે કામ જ કરીશ કે પછી બીજું કાંઈ ?’ લગાતાર થોડા દિવસો સુધી જો આ પ્રશ્નનો જવાબ નકારાત્મક આવે તો તેનો અર્થ છે મારા કાર્યમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. થોડા સમયમાં મૃત્યુ આવવાનું છે તેવી સમજને કારણે હું મારા જીવનના અતિ મહત્વના નિર્ણયો લઈ શકવા સક્ષમ બન્યો છું. મૃત્યુની સન્મુખ દરેક બહિર્મુખતા – આશા-આકાંક્ષાઓ, અરમાનો, અહંકાર, ભય, સંકોચ, નામોશી-ગૌણ બની જાય છે અને જેમાં ખરું સત્વ છે તેટલું જ ટકે છે. હારના ભય-પિંજરમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. આપણે મૃત્યુ પામવાના છીએ તેનો સ્પષ્ટ અહેસાસ. આપણા બધા જ અંચળા ઊતરી ગયા હોય ત્યારે આપણું અંત:કરણ જ આપણું માર્ગદર્શક બને છે.

એક વર્ષ પહેલાં મને કેન્સર છે તેવું નિદાન થયું. સવારે સાડાસાત વાગે ડૉક્ટરે સ્કેન કર્યો અને મારા સ્વાદુપિંડ (પેનક્રિયાસ) પર કેન્સરની ગાંઠ સ્પષ્ટ દેખાઈ. મને તો સ્વાદુપિંડ શું તે પણ ખબર નહોતી. ડૉક્ટરે બહુ જ સહાનુભૂતિપૂર્વક મને કહ્યું કે આ એક અસાધ્ય એવું કેન્સર છે અને ત્રણ કે છ મહિનાથી વધુ તમે ખેંચી નહીં શકો. તેમણે કહ્યું તારો કારભાર સંકેલવાની શરૂઆત કર – બીજા અર્થમાં કે હવે તારી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે કે મારાં સંતાનોને હું આવતાં દસ વર્ષ સુધી જે કહેવાનો હતો, સલાહ-સૂચનો આપવાનો હતો તે બધું હવે તાબડતોબ કરવાનું રહ્યું. મારા કુટુંબની સુખાકારી માટેની બધી વ્યવસ્થા પણ તરત જ પૂરી કરવાની હતી. બધાને અલવિદા કહેવાનું હતું.

આ વ્યથા સાથે આખો દિવસ મેં વિતાવ્યો. રાત્રે ડૉક્ટરોએ મારા કેન્સરની ગાંઠની બાયોપ્સી કરી – મારા ગળામાંથી પેટમાં અને ત્યાંથી આંતરડામાં એન્ડોસ્કોપ પહોંચાડયું, મારા સ્વાદુપિંડ માં સોય દાખલ કરી અને ત્યાં રહેલી ગાંઠમાંના થોડા કોષો અલગ કાઢ્યા. હું તો બેભાન હતો પણ મારી પત્ની આ આખી પ્રક્રિયા દરમ્યાન હાજર હતી. તેણે કહ્યું કે મારા કેન્સરની ગાંઠમાંથી કઢાયેલા કોષોની જ્યારે ડોક્ટરોએ વિસ્તૃત તપાસ કરી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં. મારા કેન્સરની ગાંઠની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા કરી શકાય તેમ હતી. મારા પર શસ્ત્રક્રિયા થઈ, કેન્સરની ગાંઠ દૂર કરાઈ અને હું આજે સાજો-નરવો છું. મૃત્યુની ભીષણતાનો આ પ્રત્યક્ષ પરિચય; આશા રાખું છું કે થોડા દસકાઓ સુધી મૃત્યુની નિક્ટ આવવાનું નહીં બને. મૃત્યુને આટલું નજીકથી જોયા પછી તે મારા માટે માત્ર એક ઉપયોગી એવી બૌદ્ધિક કલ્પના જ નથી રહ્યું પણ જીવનની એક અવિભાજ્ય વાસ્તવિકતા બની ગયું છે.

મરવું કોઈને ગમતું નથી. જેમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે તે પણ મૃત્યુના માર્ગે ત્યાં જવા રાજી નથી હોતા. છતાં મૃત્યુ એ દરેક જીવ માટેનું એક એવું અફર સત્ય છે જેમાંથી આજ સુધી કોઈ છટકી શક્યું નથી. હોવું પણ એમ જ જોઈએ, કારણ કે જીવનની સર્વોત્તમ શોધ જો કાંઈ હોય તો તે છે મૃત્યુ. તેમાં જ જીવનનું પુનરુત્થાન છે. જૂનાને આઘે હડસેલી તે નવા માટે માર્ગ મોકળો કરે છે. આજે તમે નવયુવાન છો પણ કાળક્રમે, થોડા વખતમાં જ, તમે પણ ઘરડા થશો અને આ સાફ-સૂફીના સપાટામાં ઘસડાઈ જશો. તમને આમાં નાટ્યાત્મકતા લાગતી હોય તો માફ કરશો, પણ આ છે આપણા સૌના જીવનની વાસ્તવિકતા.

તમારો સમય સીમિત છે – એટલે બીજા કોઈની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા. બીજાઓએ વિચારી રાખેલા વિચારો અને તેનાં પરિણામોના ગુલામ ન બનતા. તમારા અંતરાત્માના અવાજને આસપાસનાં કોલાહલમાં ઢંકાવા ન દેતા. વળી સૌથી મહત્વની વાત – તમારા હૃદયને ગમતી વાતને અનુસરવાની હિંમત કેળવજો. તમારું હૃદય અને તમારો અંતરાત્મા બરાબર જાણે છે કે તમારી જિંદગીનું તમારે શું કરવાનું છે. બાકીની બધી વાતો ગૌણ છે.

મારા બચપણમાં એક અદ્દભુત સામાયિક પ્રકાશિત થતું હતું. તેનું નામ હતું ‘ધી હોલ અર્થ કેટેલોગ’ (The whole Earth Catalog) મારી આખી પેઢી આની પાછળ ઘેલી હતી. અહીંથી નજીક આવેલા મેન્લો પાર્ક વિસ્તારના સ્ટ્યુવર્ડ બ્રાન્ડ આ સામાયિક ચલાવતા. તેમણે પોતાની સમગ્ર સર્જનશીલતા આમાં રેડેલી. આ વાત છે 1960ના દસકાના ઉત્તરાર્ધની. ત્યારે કોમ્પ્યુટર કે ડેસ્કટોપ પબ્લિશિંગની કોઈ કરતાં કોઈ સગવડ નહોતી. ટાઈપરાઈટર, કાતર, પોલારોઈડ કૅમેરાની મદદથી પેદા થતું આ સર્જન હતું. ગૂગલના જન્મનાં 35 વર્ષ પૂર્વેનું આ મારી પેઢીનું ગૂગલ (Google) હતું. યૌવનના આશાવાદ અને થનગનાટથી ભરપૂર. સ્ટુવર્ટ અને તેના સાથીદારોએ આ સામાયિકના એક પછી એક ઘણા અંકો કાઢ્યા પણ અંતે પ્રકાશન સમેટી લેવાની નોબત આવી. 1970ના દાયકાના મધ્યમાં તેનો છેલ્લો અંક પ્રકાશિત થયો ત્યારે હું તમારી ઉંમરનો હોઈશ. છેલ્લા અંકના પાછળના પૂંઠા પર એક અદ્દભુત ફોટો હતો. વહેલી પરોઢના ગ્રામીણ વેરાન રસ્તાનો – આજે પણ તમે આવા સમયે એકલા નીકળી પડો તો જોવા મળે તેવો જ રસ્તો. ફોટાની નીચે લખ્યું હતું : ‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો’ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તોય વધુ ઉમદા કાર્ય કરવાની ભૂખ જાગ્રત રાખવી તે અર્થમાં ભૂખ્યા રહેજો. સંપાદનનો નશો ચડવા માંડે ત્યારે હજુ અણખેડાયેલા જ્ઞાનના મહાસાગર તરફ નજર નાખતાં આપણે મેળવેલા જ્ઞાનની પામરતાનું ભાન થશે તે અર્થમાં ગમાર રહેજો. આ હતો તેમનો વિદાય સંદેશ – ‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.’ હું હમેશાં આ સંદેશને અનુસર્યો છું અને આજે જ્યારે તમે આ મહાન વિશ્વવિદ્યાલયમાંથી પદવી ધારણ કરી વિશાળ વિશ્વમાં પ્રવેશો છો ત્યારે તમારા માટે પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે : ‘ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.’

આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

Saturday, June 4, 2011

Rahul Gandhi Exposed by a IIT student...NITIN GUPTA...



















THE CURIOUS CASE OF RAHUL GANDHI


Rahul Gandhi: "I feel ashamed to call myself an INDIAN after seeing what has happened here in UP".




 



PLEASE DON'T BE ASHAMED OF U.P. YET


Please don't be ashamed of Uttar Pradesh yet. Congress ruled the
State for the Majority of the duration Pre Independence to Post
Independence .. from 1939 to 1989 ( barring the Periods of Emergency..
Thanks to your Grand Mom Indira G. and a couple of transitional
Governments)


8 out of the total 14 Prime Ministers of India have been from UP, 6 out of those 8 have been from Congress...

I think your party had more than half a century and half a Dozen PM's to build a State...


The Reason Mulayam Singh, subsequently came to Power is because your
party wasn't exactly Gandhian in their dealings in the State.. So May
be If you look at in totality the present chaos in UP is the outcome of
the glorious leadership displayed by Congress in UP for about 50 years!


So Please don't feel ashamed as yet Dear Rahul.. For Mayawati is
only using the Land Acquisition Bill which your party had itself used
to LOOT the Farmers many times in the Past! 

WHY DIDN'T YOUR PARTY CHANGE THE BILL WHEN IT WAS IN POWER FOR SO LONG? 


Not that I Endorse what Mayawati is doing.. What Mayawati is doing is Unacceptable..

But the past actions of your party and your recent comments, puts a question mark on your INTENT and CONSISTENCY. 




YOU REALLY WANT TO FEEL ASHAMED

But don't be disappointed, I would give you ample reasons to feel ashamed... 

You really want to feel Ashamed..?


First Ask Pranav Mukherjee, Why isn't he giving the details of the account holders in the Swiss Banks.

Ask your Mother, Who is impeding the Investigation against Hasan Ali?

Ask her, Who got 60% Kickbacks in the 2G Scam ?


Kalamdi is accused of a Few hundred Crores, Who Pocketed the Rest in the Common Wealth Games? 

Ask Praful Patel what he did to the Indian Airlines? Why did Air India let go of the Profitable Routes ? 

Why should the Tax Payer pay for the Air India losses, when you intend to eventually DIVEST IT ANYWAY!!!


Also, You People can't run an Airline Properly. How can we expect you to run the Nation?

Ask Manmohan Singh. Why/What kept him quiet for so long?

Are Kalmadi and A Raja are Scapegoats to save Big Names like Harshad Mehta was in the 1992 Stock Market Scandal ?


Who let the BHOPAL GAS TRAGEDY Accused go Scot Free? ( 20,000 People died in that Tragedy)

Who ordered the State Sponsored Massacre of SIKHS in 84?

Please
read more about, How Indira Gandhi pushed the Nation Under Emergency in
76-77, after the HC declared her election to Lok Sabha Void!


(I bet She had utmost respect for DEMOCRACY and JUDICIARY and FREE PRESS)

I
guess you know the answers already. So My question is, Why the Double
Standards in Judging Mayawati and members of your Family and Party?


I condemn Mayawati. But Is She the only one you feel Ashamed for?

What about the ones close to you? For their contribution to the Nation's Misery is beyond comparison.

You
talk about the Land being taken away from the Farmers. How many
Suicides have happened under your Parties Rule in Vidarbha ? Does that
Not Ashame You ?




THE 72,000 CRORE LOAN WAIVER

Your Party gave those Farmers a 72,000 Crore Loan Waiver. Which didn't even reach the Farmers by the way.

So,
Why don't you focus on implementing the policies which your govt. has
undertaken, instead of earning brownie points by trying to manufacture
consent by bombarding us with pictures of having food with Poor
Villagers....


You want to feel ashamed. You can feel ashamed for your Party
taking CREDIT for DEBITING the Public Money (72,000 crores) from the
Government Coffers and literally Wasting it...



You want to feel ashamed.. Feel ashamed for that...




WHY ONLY HIGHLIGHT THIS ARREST?

Dear Rahul, to refresh your memory, you were arrested/detained by the FBI the BOSTON Airport in September 2001.


You were carrying with you $ 1,60,000 in Cash. You couldn't explain why you were carrying so much Cash.

Incidentally He was with his Columbian girlfriend Veronique Cartelli, ALLEGEDLY, the Daughter of Drug Mafia.


9 HOURS he was kept at the Airport. 

Later then freed on the
intervention of the then Prime Minister Mr.Vajpayee.. FBI filed an
equivalent of an FIR in US and released him. 

When FBI was asked
to divulge the information, by Right/Freedom to Information Activists
about the reasons Rahul was arrested ... FBI asked for a NO OBJECTION
CERTIFICATE from Rahul Gandhi. 


So Subramaniyam Swami wrote a Letter to Rahul Gandhi, " If you have NOTHING to HIDE, Give us the Permission" 


HE NEVER REPLIED! 

Why
did that arrest not make Headlines Rahul? You could have gone to the
Media and told, "I am ashamed to call myself an INDIAN?". 


Or is it that, you only do like to highlight Symbolic Arrests (like in UP) and not Actual Arrests ( In BOSTON) 



Kindly Clarify.....

In any case, you want to feel ashamed, Read Along... 




YOUR MOTHER'S SO CALLED SACRIFICE OF GIVING UP PRIME MINISTER SHIP in 2004.

According to a Provision in the Citizenship Act.

A
Foreign National who becomes a Citizen of India, is bounded by the same
restrictions, which an Indian would face, If he/she were to become a
Citizen of Italy. 


(Condition based on principle of reciprocity)

[READ ANNEXURE- 1&2]



Now Since you can't become a PM in Italy , Unless you are born there.

Likewise an Italian Citizen can't become Indian PM, unless He/She is not born here!




Dr.
SUBRAMANIYAM SWAMI (The Man who Exposed the 2G Scam) sent a letter to
the PRESIDENT OF INDIA bringing the same to his Notice. [READ LETTER TO
THE PRESIDENT IN ANNEXURE -3]



PRESIDENT OF INDIA sent a letter to Sonia Gandhi to this effect, 3:30 PM, May 17th, 2004.

Swearing Ceremony was scheduled for 5 PM the same Day.


Manmohan Singh was brought in the Picture at the last moment to Save Face!!



Rest of the SACRIFICE DRAMA which she choreographed was an EYE WASH !!!


Infact Sonia Gandhi had sent, 340 letters, each signed by different MP to the PRESIDENT KALAM, supporting her candidacy for PM.

One of those letters read, I Sonia Gandhi, elected Member from Rai Bareli, hereby propose Sonia Gandhi as Prime Minister.


So SHE was Pretty INTERESTED! Until She came to know the Facts!


So She didn't make any Sacrifice, It so happens that SONIA GANDHI couldn't have become the PM of INDIA that time.




You could be Ashamed about that Dear Rahul!! One Credential Sonia G had, Even that was a HOAX!



THINK ABOUT YOURSELF.

You go to Harvard on Donation Quota. ( Hindujas Gave HARVARD 11 million dollars the same year, when Rajiv Gandhi was in Power)


Then you are expelled in 3 Months/ You Dropped out in 3 Months....
( Sadly Manmohan Singh wasn't the Dean of Harvard that time, else you
might have had a chance... Too Bad, there is only one Manmohan Singh!)


Some Accounts say, You had to Drop out because of Rajiv Gandhi's Assassination. 

May
be, But Then Why did you go about lying about being Masters in
Economics from Harvard .. before finally taking it off your Resume upon
questioning by Dr. SUBRAMANIYAM SWAMI (The Gentlemen who exposed the 2G
Scam)


At St. Stephens.. You Fail the Hindi Exam.

Hindi Exam!!!

And you are representing the Biggest Hindi Speaking State of the Country?



SONIA GANDHI's EDUCATIONAL QUALIFICATIONS


Sonia G gave a sworn affidavit as a Candidate that She Studied English at University of Cambridge

[SEE ANNEXURE-6, 7_37a]

According to Cambridge University , there is no such Student EVER! [ SEE ANNEXURE -7_39]


Upon a Case by Dr. Subramaniyam Swami filed against her,

She subsequently dropped the CAMBRIDGE CREDENTIAL from her Affidavit.

Sonia Gandhi didn't even pass High School. She is just 5th class Pass!


In this sense, She shares a common Educational Background with her 2G Partner in Crime, Karunanidhi.



You Fake your Educational Degree, Your Mother Fakes her Educational Degree. 


And then you go out saying, " We want Educated Youth into Politics!"




Letters sent by Dr. Swami to EC and then Speaker of Lok Sabha are in ANNEXURE 7_36 &7_35 RESPECTIVELY




Contrast that with Gandhi Ji , who went to South Africa, Became
a Barrister, on Merit, Left all that to work for South Africa, then for
the Country....



WHY LIE ABOUT EDUCATIONAL CREDENTIALS?


Not that Education is a Prerequisite for being a great Leader, but then you shouldn't have lied about your qualifications!

You
could feel a little ashamed about Lying about your Educational
Qualifications. You had your reasons I know, Because in India , WE
RESPECT EDUCATION!


But who cares about Education, When you are a Youth Icon!! 



YOUTH ICON

You traveled in the Local Train for the first time at the Age of 38.

You went to some Villages as a part of Election Campaign.


And You won a Youth Icon!! ... That's why You are my Youth Icon.

For 25 Million People travel by Train Everyday. You are the First Person to win a Youth Icon for boarding a Train. 


Thousands of Postmen go to remotest of Villages. None of them have yet gotten a Youth Icon.

You were neither YOUNG Nor ICONIC!

Still You became a Youth Icon beating Iconic and Younger Contenders like RAHUL DRAVID.


Shakespeare said, What's in a Name?

Little did he knew, It's all in the Name, Especially the Surname!

Speaking of Surname, Sir



DO YOU REALLY RESPECT GANDHI, OR IS IT JUST TO CASH IN ON THE GOODWILL OF MAHATMA? 


Because the Name on your Passport is RAUL VINCI.

Not RAHUL GANDHI..

May be if you wrote your Surname as Gandhi, you would have experienced, what Gandhi feels like, LITERALLY ( Pun Intended) 


You People don't seem to use Gandhi much, except when you are fighting Elections. ( There it makes complete sense).

Imagine fighting elections by the Name Raul Vinci...




It feels sadly Ironic, Gandhi Ji, who inspired Icons like
Nelson Mandela ,Martin Luther King Jr. and John Lennon, across the
world, Couldn't inspire members of his party/ Nehru's Family, who only
seem to use his Surname for the purposes of FIGHTING ELECTIONS and
conveniently use a different name on their PASSPORT.




You use the name GANDHI
at will and then say, " Mujhe yeh YUVRAJ shabd Insulting lagta hai!
Kyonki aaj Hindustan mein Democracy hai, aur is shabd ka koi matlab
nahin hai! 


 

YUVRAJ, Itna hi Insulting lagta hai, to lad lo
RAUL VINCI ke Naam se!!! Jin Kisano ke saath photo khinchate ho woh bhi
isliye entertain karte hain ki GANDHI ho.. RAUL VINCI bol ke Jao...
Ghar mein nahin ghusaenge!!!




You could feel ashamed for your Double Standards.



YOUTH INTO POLITICS.

Now You want Youth to Join Politics.

I say First you Join Politics.


Because you haven't Joined Politics. You have Joined a Family Business.

First
you Join Politics. Win an Election fighting as RAUL VINCI and Not Rahul
Gandhi, then come and ask the youth and the Educated Brass for more
involvement in Politics.


Also till then, Please don't give me examples of Sachin Pilot and
Milind Deora and Naveen Jindal as youth who have joined Politics..

They are not Politicians. They Just happen to be Politicians.

Much Like Abhishek Bachchan and other Star Sons are not Actors. They just happen to be Actors (For Obvious Reasons)


So, We would appreciate if you stop requesting the Youth to Join Politics till you establish your credentials...



WHY WE CAN'T JOIN POLITICS!

Rahul Baba, Please understand, Your Father had a lot of money in your Family account ( in Swiss Bank) when he died.


Ordinary Youth has to WORK FOR A LIVING.

YOUR FAMILY just needs to NETWORK FOR A LIVING 

If our Father had left thousands of Crores with us, We might consider doing the same..

But
we have to Work. Not just for ourselves. But also for you. So that we
can pay 30% of our Income to the Govt. which can then be channelized to
the Swiss Banks and your Personal Accounts under some Pseudo Names.


So Rahul, Please don't mind If the Youth doesn't Join Politics. We
are doing our best to fund your Election Campaigns and your Chopper
Trips to the Villages.

Somebody has to Earn the Money that Politicians Feed On.




NO WONDER YOU ARE NOT GANDHI'S. YOU ARE SO CALLED GANDHI'S!!

Air India , KG Gas Division, 2G, CWG, SWISS BANK Account Details... Hasan Ali, KGB., FBI Arrest..


You want to feel ashamed..

Feel Ashamed for what the First Family of Politics has been reduced to...

A Money Laundering Enterprise .



NO WONDER YOU ARE NOT GANDHI'S BY BLOOD. GANDHI is an adopted Name. For Indira didn't marry Mahatma Gandhi's Son.


For even if you had one GENE OF GANDHI JI in your DNA. YOU WOULDN'T
HAVE BEEN PLAGUED BY SUCH 'POVERTY OF AMBITION' ( Ambition of only
EARNING MONEY) 



You really want to feel Ashamed.


Feel Ashamed for what you ' SO CALLED GANDHI'S' have done to MAHATMA'S Legacy..

I so wish GANDHI JI had Copyrighted his Name!

Meanwhile,
I would request Sonia Gandhi to change her name to $ONIA GANDHI, and
you could replace the 'R' in RAHUL/RAUL by the New Rupee Symbol!!! 




RAUL VINCI : I am ashamed to call myself an Indian.

Even we are ashamed to call you so!



P.S: Popular Media is either bought or blackmailed, controlled to Manufacture Consent!

My Guess is Social Media is still a Democratic Platform. (Now they are trying to put legislations to censor that too!!)


Meanwhile, Let's ask these questions, for we deserve some Answers.

For we are all Gandhi's. For Bapu is the Father of the Nation!



To know more, Try looking for Dr. SUBRAMANIYAM SWAMI. He is the reason today 2G SCAM is being Investigated!!!




YOURS SINCERELY

NITIN GUPTA ( RIVALDO)

B.Tech, IIT Bombay

Monday, May 23, 2011

કોંગ્રેસી નીતિ : ગમે તે થાય, મોદીને સજા કરો

સંજીવ ભટ્ટે તો તેમનો દાવો કરી દીધો. પણ શું મોદીને હટાવવા કેન્દ્ર સરકાર લોકશાહીનાં લીરા ઉડાવી રહી છે તે યોગ્ય છે?

અજય સિંઘ, ગવર્નેન્સ નાઉ
પશ્ચિમ બંગાળની તાજેતરની ચૂંટણીનો પ્રચાર જ્યારે પૂરજોશમાં ચાલી રહ્યો હતો ત્યારે ટાઈમ્સ નાઉએ પુરુલિઆ આર્મ્સ ડ્રોપ કેસનાં આરોપી કિમ ડેવીનો ઈન્ટરવ્યુ લીધો. કિમ ડેવીએ કહ્યું કે, હથિયારોનો બહુ મોટો જથ્થો આનંદ મારગિસ માટે હતો અને તેની પાછળ પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓની સરકાર ખેરવી નાંખવાનો ઈરાદો હતો. ડાબેરીઓએ આ વાતને સાવ ઢીલી રીતે લીધી જ્યારે અન્ય લોકોએ આને એક ગુનેગારનો મૂર્ખતાભર્યો બકવાસ લેખાવ્યો. ડેવીએ એમ પણ કહ્યુ કે તેનાં જે પ્લેનને મુંબઈ હવાઈમથક પર ઉતરવાની ફરજ પડાઈ હતી તેમાં ઈન્ટેલીજેન્સ એજન્સીઓનાં ઈશારે તેને ભારતની બહાર લઈ જવામાં આવી રહ્યો હતો.

આવા આરોપો માટે કોઈને પણ જોકે સહજેય શંકા તો જવાની જ. પણ અહીં જે વાત અર્થસૂચક છે તે એ છે કે ડેવી જેવા રીઢા ગુનેગારોને પણ ખ્યાલ છે કે ભારતીય સમવાયતંત્ર હવે બેસૂરુ થઈ રહ્યુ છે અને આ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને પોતાના ગુનાઓને ઢાંકી દઈ શકાય એમ છે. અને ડેવી જે કહી રહ્યો છે તે સાવ જુઠ્ઠાણું નથી એવું માનવાનાં કારણો પણ છે. પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસનાં સંદર્ભે સીબીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ પણ કબુલ્યુ હતુ કે આ આખીય તપાસમાં આખરે ભીનું સંકેલાવાનું છે કેમકે જો તપાસ થાય તો સરકારી માળખાનાં કેટલાય હાડપિંજર બહાર આવે તેમ છે. આ કેસનાં અન્ય એક આરોપી પીટર બ્લીચે સીબીઆઈ સમક્ષ વારંવાર કહ્યુ હતું કે, “જો હું અંદરની વાત ખોલીશ તો તમારી સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડશે”. બ્લીચને ત્યારબાદ બ્રિટિશ રાજદ્વારીનાં દબાણ હેઠળ દયાની રાહે છોડી મુકવામાં આવ્યો હતો.

અને એ યોગાનુયોગ નથી કે યુપીએ સરકાર ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ધરાશાયી કરવા હજી અન્ય એક પ્રયુકિત અજમાવી રહી છે. અને આ અનોખી પ્રયુક્તિમાં કેન્દ્ર સરકાર એક લોકતાંત્રિક હથિયારનો ઉપયોગ કરી રહી છે. રાજ્ય સરકારનાં પહેલેથી ભ્રષ્ટ હોય એવા અધિકારીઓને તે હાથા તરીકે વાપરી રહી છે અને આ અધિકારીઓ કેન્દ્ર સરકારનાં હાથનાં પ્યાદા બનવા તૈયાર જ છે.
આવા જ એક અધિકારી છે ગુજરાત કેડરનાં આઈપીએસ કુલદીપ શર્મા. શર્માની સામે ગુજરાતમાં ફોજદારી આરોપો થયેલા છે. કેન્દ્ર સરકારને શર્મામાં રસ પડ્યો છે. કારણ એ કે શર્માએ મોદીની વિરુધ્ધમાં બયાનબાજી કરી છે. શર્માની ન તો બદલી થઈ હતી કે ન તો રાજ્ય સરકારે તેમને વિજિલેન્સ ક્લીયરંસ આપ્યુ હતુ. છતાંય, કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે એકપક્ષી નિર્ણયથી તેમને ગુજરાતનાં બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં એડિશનલ ડીજીપી પદે નિયુક્ત કરી દીધા હતા.

આ મુદ્દો હવે વધુ ગંભીર સ્વરૂપ પકડી રહ્યો હોય તેવું લાગે છે કારણકે ગુજરાત સરકારનાં મુખ્ય સચિવે કેન્દ્રનાં ગૃહસચિવને આ કિસ્સામાં નિયુક્તિ અંગેનાં પ્રવર્તમાન નિયમોનો ભંગ થયો છે એ અંગેનો પત્ર લખ્યો છે. રાજ્ય સરકારનાં પત્રને દબાવી દેવામાં આવ્યો છે અને તેથી તે આ બાબતને લઈને કોર્ટમાં ગઈ છે.
શર્માનો કિસ્સો એકમાત્ર કિસ્સો નથી. આવા જ એક અન્ય કિસ્સામાં, આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ - કે જેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુધ્ધમાં સુપ્રિમ કોર્ટમાં એફિડેવીટ દાખલ કરી હતી – કેન્દ્રનાં ગૃહપ્રધાન ચીદંબરમે તેમની પીઠ થાબડીને કહ્યું કે તેમણે બહુ ‘બહાદુરી’નું કામ કર્યુ છે. ચિદંબરમ ખૂબ સગવડતાથી એ વાત ભુલી ગયા કે સુપ્રિમ કોર્ટે નિયુક્ત કરેલ સીટે સંજીવ ભટ્ટે એફિડેવીટમાં કરેલા દાવાને નકારી કાઢ્યો છે.

હવે ભટ્ટનાં ‘બહાદુરી’ભર્યા રેકોર્ડ ઉપર નજર નાંખો. ઓક્ટોબર ૧૭, ૧૯૯૬ નાં રોજ - જ્યારે મોદી ગુજરાતનાં ચિત્રમાં ક્યાંય નહોતા ત્યારે - રાજસ્થાનનાં પાલી ખાતે તેમની વિરુધ્ધ એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી. ભટ્ટ તે વખતે રાજસ્થાનની સીમા નજીકનાં ગુજરાતનાં બનાસકાંઠાનાં એસ.પી હતા. તેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક કોમર્શિયલ જગ્યાને ખાલી કરાવવા માટે તેમણે સુમેરસિંઘ રાજ્પુરોહિત નામક વ્યક્તિને નશીલા દ્રવ્યોનાં કેસમાં ફસાવ્યા હતા. તપાસનાં અંતે ભટ્ટ સામે જોધપુરની એન.ડી.પી.એસ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભટ્ટે જોકે સુપ્રિમ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો પણ એન.એચ.આર.સી. એ તેમને અવિવેકી કૃત્ય બદલ રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ રાજ્ય સરકારે ભોગવી. ખબર છે સુપ્રિમ કોર્ટમાં સંજીવ ભટ્ટની બ્રીફ કોણે આપી હતી? બીજુ કોઈ નહિ પણ ખુદ ચિદંબરમે!
ભટ્ટનાં ‘બહાદુરી’ભર્યા કાર્યો આટલેથી નથી અટકતા. ૧૯૯૫માં જામજોધપુરમાં તેમનાં ટોર્ચરને કારણે કસ્ટડીમાં પ્રભુદાસ વૈશ્નાની નામનાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. ત્યારે તેઓ માત્ર એક ટ્રેઈની ઓફિસર હતા. હાઈકોર્ટે તેમને તે વખતે પણ દંડ ફટકાર્યો હતો. અન્ય એક કેસમાં, નારણ જાદવ નામનાં એક અટકાયતીને તેમણે ટોર્ચર કરીને ઈલેક્ટ્રિક શોક આપ્યા હતા તેવો આરોપ કરવામાં આવ્યો હતો. નવ વર્ષનાં વહાણા વહી ગયા બાદ તેઓ કહે છે કે ગોધરાકાંડ બાદ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પોતે હાજર હતા અને તેમાં મુખ્યમંત્રીએ હિન્દુઓને પોતાનો રોષ ઠાલવી દેવાનો આદેશ આપ્યો હતો. શું આ વાત આશ્ચર્યકારક નથી? આધારભુત સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ભટ્ટ પોતાની સામેનાં તમામ કેસનો નિવેડો લાવવા માટે વ્યાકુળ હતા અને આ માટે ઉપરથી દરમ્યાનગીરી થાય તેવું ઈચ્છતા હતા. તેમને બઢતીને નામંજુર કરવામાં આવી હતી અને એટલે તેમનાં મનમાં સરકાર માટે રોષ ભરેલો હતો. આવા સમયે, કેન્દ્રનાં ગૃહપ્રધાને તેમનાં ગુણગાન ગાયા. એક અસંતુષ્ટ અધિકારીને મુખ્યમંત્રીની સામે બંડ કરવા માટે ઉશ્કેરવા સિવાય એ બીજું શું હતું?

કેન્દ્ર સરકાર સાવધાનીપૂર્વક ગુજરાતનાં સરકારીતંત્રમાં બંડખોરીને ઉત્તેજન આપી રહી છે અને આ વિક્ટ પરિસ્થિતિનો મુકાબલો રાજ્ય સરકારે કરવો પડે તેમ છે. તાજેતરમાંજ ભ્રષ્ટાચારનાં કેસમાં જેલમાં સડી રહેલા એક બઢતી પામેલ આઈ.એ.એસ. અધિકારી પ્રદીપ શર્મા મોદીની સામે પડ્યા. તેમણે ૨૦૦૨ નાં રમખાણોમાં મોદીની સામેલગીરી અંગે બધી જ મહિતી આપી દેવાનો વાયદો કર્યો. ફરી એકવાર, ગૃહપ્રધાન - કે જે દેશનાં દરેક આઈ.એ.એસ અને આઈ.પી.એસ અધિકારીની કેડરને નિયંત્રિત કરે છે – તેમણે મુખ્યમંત્રીની સામે પડવા માટે શર્માની પ્રશંસા કરી. સંજોગવશાત, પ્રદીપ શર્મા અને કુલદીપ શર્મા બંન્ને ભાઈઓ છે.
યુપીએ સરકાર મોદીને ચૂંટણીમાં તો પછાડી ન શકી પણ તેની આ નવી પ્રયુક્તિ ઘણી કામયાબ સાબિત થઈ રહી છે. રાજ્ય વિરુધ્ધ સુપ્રિમ કોર્ટમાં સંખ્યાબંધ તપાસ ચાલી રહી છે ત્યારે થોડા અસંતુષ્ટ અને બદનામ અધિકારીઓને મુખ્યમંત્રીને પડકારવાનો આસાન રસ્તો મળી ગયો છે, કારણકે મુખ્યમંત્રી પરેશાન થઈને કોર્ટનાં ચુકાદાઓની રાહ જોયા વિના બીજુ કાંઈ કરી શકે એમ નથી. મોદીની સામે રાજકીય હિસાબ સરભર કરવા માટે રાજ્ય સરકારને ધરાશાયી કરવાની આ અનોખી પ્રયુક્તિ અજમાવવામાં ભારતનાં સમવાયી માળખાની સદંતર અવગણના કરવામાં આવી રહી છે.

ડેવીએ નરસિંહરાવની સરકાર સામે કરેલા આરોપો પણ આ સંદર્ભે સૂચક છે. જો આ આરોપોને થોડા ઘણા પણ સાચા માની લેવામાં આવે, તો પણ કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે ચૂંટાયેલી રાજ્ય સરકારો વિરુધ્ધ સશસ્ત્ર બળવા સહિતની અનોખી પ્રયુક્તિઓ અપનાવે છે, તેવું માની શકાય છે.
પ્રતિસ્પર્ધીઓ દ્વારા ચલાવાતી રાજ્ય સરકારોને ભાંગી પાડવાની કોંગ્રેસની આ આદતનો ઈતિહાસ ઘણો જૂનો છે. રાજ્ય સરકારો ઉપર કેન્દ્રનાં આધિપાત્યનો આ ખ્યાલ છેક ૧૯૫૯ માં પાર્ટીની માનસમાં ઘર કરી ગયો હતો જ્યારે તે સમયે AICC નાં પ્રમુખ ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન નહેરુને તેમનાં પોતાનાં લોકશાહી મૂલ્યોની વિરુધ્ધ જઈને કેરળની સામ્યવાદી સરકારને ઉથલાવવાની વાત ગળે ઉતારી દીધી હતી. આ વાતને ટાંકીને જસ્ટિસ ક્રિશ્ના ઐયરે એકવાર કહ્યુ હતુ કે, કોંગ્રેસે દેશની સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકારને ગબડાવી પાડવા માટે મોટા પાયે કોમી હિંસા ભડકાવી હતી. ઈન્દિરાનાં શાસનમાં રાજ્યો પ્રત્યે દુરવ્યવહાર રાખવાની આદત વધારે મજબુત બની. અને આગળ જતા રાજીવ ગાંધીનાં સમયમાં તો વડાપ્રધાનનાં મનનાં તરંગો મુજબ જ મુખ્યમંત્રીઓને હટાવી દેવામાં આવતા હતા.

એસ.આર.બોમાનીએ એક ચુકાદામાં કલમ ૩૫૬ ને ‘ઈન્સાફી તપાસને પાત્ર’ ગણાવીને ચૂંટાયેલી સરકારોને હટાવી દેવા ઉપર કડક શરતો લાગુ પાડી. ત્યારબાદ સરકારોને ઉથલાવી દેવાનું કામ મુશ્કેલ બન્યું. અને પછી કોંગ્રેસે પ્રતિસ્પર્ધીઓ દ્વારા ચલાવાતી રાજ્ય સરકારોને ઉથલાવી પાડવા માટે અનોખી પ્રયુક્તિઓ આદરવાનું શરૂ કર્યુ હોય એમ લાગે છે અને આ માટે તે દેશનાં સ્થાપિત સંસ્થાનોનો ઉપયોગ કરીને તેમની ઘોર ખોદી રહી છે. જો ડેવીનાં પર્દાફાશને અવગણવામાં આવે તો પણ, ગુજરાતમાં યુપીએ સરકારે કરેલી વિધ્વંસક ચાલબાજીઓ એ વાત સ્પષ્ટ કરે છે કે સમવાય માળખાની અવગણના કરવાની કોંગ્રેસની આદતમાં સુધારો થાય એમ નથી અને આ આદત હવે પાર્ટીનાં ડી.એન.એ. નો હિસ્સો બની ચૂકી છે.